મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર મતગણનામાં ધાંધલી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

ખોટા આંકડા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠક ઘાટલોડિયામાં મતદાનમાં કોઈ ધાંધલી થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને જંગી બહુમતી મળી હતી. 12 તારીખે મુખ્યમંત્રી સહિતના નેતાઓ શપથ લઈ રહ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading