ના, ગરમ પાણી વિવિધ બીમારીઓનો ઇલાજ કરી શકતું નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય વિશેના સંદેશાઓ વારંવાર ફરતા થાય છે, જે ઘણીવાર અન્ય લોકો પ્રત્યે ચિંતા અથવા સંભાળ વ્યક્ત કરવાના સાધન તરીકે શેર કરવામાં આવે છે. તાજેતરમાં, વોટ્સએપ અને ફેસબુક પર એક વાયરલ સંદેશ ફેલાઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ગરમ પાણીના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે અને તે વિવિધ તબીબી પરિસ્થિતિઓને મટાડી […]

Continue Reading

શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હાલમાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Deej Thakore […]

Continue Reading