શું ખરેખર નુપૂર શર્માના નિવેદન બાદ બીજા દેશોમાંથી ભારતીય લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ બારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન […]

Continue Reading