શું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો…? જાણો શું છે સત્ય…
IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]
Continue Reading