શું ખરેખર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]
Continue Reading