જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેનું અપમાન કર્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેની અવગણના કરીને તેમનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં ન હતુ આવ્યુ…? જાણો શું છે સત્ય….

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, અમે બેઠા હતા અને કોઈએ કહ્યું કે જેણે બંધારણ લખ્યું છે તે પીધેલો જ હશે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો રાહુલ ગાંધીએ ભાજપના નેતાને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકારો સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ કબૂલાત કરી કે, તેમણે ભાજપના નેતાને ધક્કો માર્યો અને ધક્કામુક્કીથી અમને કંઈ થતું નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો ઈશુ ખ્રિસ્તની આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી ક્રિસમસની ઉજવણી કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

જાણો વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 35 કરોડ રુપિયાના ચેકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હતો તેનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચેકનો જે […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સમયે ઉભા ન થયેલા ગૌતમ અદાણીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉભા થયા ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

હજારો માણસોની ભીડ સાથેની રેલીના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં ભીડ રસ્તાની બંને તરફ ચાલતી જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ ઉંટ […]

Continue Reading

જાણો અમિત શાહના વિરોધમાં નીકળેલી દલિત સમાજની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા સાથેના ધ્વજ લઈને રસ્તા પર નીકળેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં દલિત સમાજ દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભેલા પ્રિયંકા ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

ભાજપા-કોંગ્રેસના નેતાઓની જન્મ તારીખને લઈ કરવામાં આવેલા દાવાનું જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. શું […]

Continue Reading

જાણો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન અંગે સમાચારપત્રના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં ભારત દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન સાથેના સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે, પુલવામા હુમલો ભાજપ દ્વારા રચવામાં આવેલું એક ષડયંત્ર હતું. ચૂંટણી જીતવા માટે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ભાજપાના નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરૂદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના સમર્થનમાં તેમજ ભાજપા વિરૂદ્ધ નિવેદન આપવમાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર […]

Continue Reading

જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી લોકોને એવું કહી રહ્યા છે કે, આ તમારું હિંદુસ્તાન નથી. તમારું કામ તો ભારત માતા કી જય અને જય શ્રી રામ કરવાનું છે. આવું કરવાથી તમે ભૂખે મરી […]

Continue Reading

વાયરલ વીડિયોમાં અવાજ ડો. બાબાસાહેબ આંબેડકરનો નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકરના નામે એક ભાષણનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓડિયો ડો. બાબાસાહેબ આંબેડકરના ભાષણનો છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશ આર્મી દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસા અને તોફાન વચ્ચે હિંદુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને અનેક દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશની સેનાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને ચેતવણી આપી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

મોદીના મનકી બાતને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ જુની છે… જાણો શું છે સત્ય….

આ ન્યુઝ પેપરનું ક્ટિંગ સપ્ટેમ્બર 2021નું છે, હાલમાં મોદની મન કી બાતને લઈ આ પ્રકારે કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો નથી. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં મોદીના મન કી બાતને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ન્યુઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું હોવાની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચાર પત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ નથી કર્યું પરંતુ પ્રવર્તમાન બોર્ડને ભંગ […]

Continue Reading

ત્રણ વર્ષ પહેલાના કિસાનના વિરોધ પ્રદર્શનને હાલના વિરોધ સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનોના વાજબી વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારને એક સપ્તાહનો સમય આપ્યો છે. નોઈડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતો બેઠા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કિસાનના ટ્રેક્ટર પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્ર ચૂંટણીમાં વધારાના 5,04,313 મતોની ગણતરી થઈ…? જાણો શું છે સત્ય….

6,40,88,195 મત ઈવીએમ દ્વારા અને 5,38,225 વોટ પોસ્ટલ બેલેટ દ્વારા પ્રાપ્ત થયા હતા, જેથી કુલ મતદાનની સંખ્યા 6,45,92,508 છે, અષ્ટી અને ઉસ્માનાબાદ મતવિસ્તારમાં માન્ય પોસ્ટલ બેલેટ મતોને વધારાના મત તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગત 23 નવેમ્બરના આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને […]

Continue Reading

જાણો 27 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોવાના GSTV નાવાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર GSTV ના સમાચારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી 27 ડિસેમ્બરના રોજ યોજાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં GSTV ના 27 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાના સમાચારનો […]

Continue Reading

જાણો હિંદુત્વ વિશે બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, “હિંદુત્વ કોઈ ધર્મ નથી પરંતુ ચૂંટણીની રમત રમવાનું એક કાર્ડ છે.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર ધુળેમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર કુણાલ પાટીલને શૂન્ય મત મળ્યા…? જાણો શું છે સત્ય….

આ વર્ષની વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે નક્કી થઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં, દાવો કરવામાં આવી રહ્યો છે કે “ધુલે-ગ્રામ્ય મતવિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા મહાવિકાસ અઘાડીના ઉમેદવાર કુણાલબાબા રોહિદાસ પાટીલને અવધાન ગામમાં શૂન્ય મત મળ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરે મુગલ બાદશાહ ઔરંગઝેબને ભાઈ નહોતા કહ્યા, ખોટા દાવા સાથે અધૂરો વિડિયો થયો વાયરલ…

ઉદ્ધવ ઠાકરે દ્વારા મુગલ બાદશાહ ઔરંગઝેબને પોતાનો ભાઈ ન હતો કહેવામાં આવ્યો. તેમના ભાષણનો અડધો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં, ઉદ્ધવ […]

Continue Reading

શું ખરેખર લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થયા છે…? જાણો શું છે સત્ય….

અંજલી બિરલાએ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા નથી, અનીશ રાજાણી સિંધી હિંદુ છે અને કોટાના બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. લોકસભા સ્પીકર અને બીજેપી નેતા ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ 12 નવેમ્બરે અનિશ રાજાણી સાથે લગ્ન કર્યા હતા. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામા મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ […]

Continue Reading

Edited Image: ક્રોસ પહેરેલા પ્રિયંકા ગાંધીની એડિટેડ ફોટો વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સમ્રગ મામલો…

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ સાબિત થયુ છે કે ક્રોસ પહેરેલી પ્રિયંકા ગાંધીની તસવીરમાં ડિજિટલી ફેરફાર કરવામાં આવ્યો છે. 13 નવેમ્બર 2024ના રોજ વાયનાડ પેટાચૂંટણી માટે મતદાન થયુ હતુ. વાયનાડમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીમાં પદાર્પણ કરે છે. કોંગ્રેસે વાયનાડમાં સઘન પ્રચાર કર્યા બાદ, વાડ્રાની જીતની તકોમાં મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વચ્ચે પ્રિયંકા […]

Continue Reading

અમેરિકન ડીએનએ એકસ્પર્ટના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં રાહુલ ગાંધીના ફોટા સાથે કથિત રૂપે માહિતી આપવામાં આવી રહી છે કે, “અમેરિકન ડીએનએ એક્સપર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી રાજીવ ગાંધીના પુત્ર નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઈટલીમાં પ્રોપર્ટી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ વિદેશની ધરતી ઈટલી પર જૂદી-જૂદી બિલ્ડિંગ બતાવી રહ્યો છે અને આ તમામ બિલ્ડિંગ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હોવાનું જણાવી રહ્યો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 નવેમ્બર 2024ના એક […]

Continue Reading

પ્રિયંકા ગાંધીના વાયનાડ ફોર્મ ભરવા સમયે મલ્લિકાર્જુન ખડગેના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

ચૂંટણી દરમિયાન ખોટા દાવાઓ સાથે રાજકારણીઓના ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવતા હોય છે. આવા જ એક વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દરવાજાની બહાર જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તે સમયે મલ્લિકાર્જુન ખડગેને દરવાજાની બહાર રાખવામાં […]

Continue Reading

જાણો યશ મઠિયાનો માલિક મુસ્લિમ હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યશ મઠિયાનો માલિક ઈસ્માઈલ નામનો મુસ્લિમ વ્યક્તિ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી આપવામાં આવી છે તેનું ખંડન યશ મઠિયાના માલિકે કર્યું છે. યશ મઠિયાના […]

Continue Reading

શું ખરેખર BRICS દેશો દ્વારા ડોલરની સામેં નવી કરન્સી બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

રશિયાના કઝાનમાં તાજેતરમાં પૂર્ણ થયેલી બ્રિક્સ જૂથની બેઠક બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, જે પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશોની કરન્સી તરીકે “બ્રિક્સ કરન્સી” લોન્ચ કરી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2024ના […]

Continue Reading

ડો. કાકોલી ઘોષનો સંસદમાં ઠપકો આપતો એડિટેડ વીડિયો વાયરલ, જાણો શું છે સત્ય…

સંસદમાં મહિલા સાંસદને ગાળો ભાંડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં મહિલા સાંસદ મોંઘવારી મુદ્દે ગૃહમાં પોતાનો મત રજૂ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “મહિલા સાંસદ દ્વારા ઠપકો આપ્યા બાદ અમિત શાહ બેસી ગયા.” શું […]

Continue Reading

જાણો જવાહરલાલ નહેરુના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. […]

Continue Reading

જાણો હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

શું ખરેખર દેવપ્રયાગ થી શ્રીનગર વચ્ચે દોડતી ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

નદી કિનારે સ્થિત પહાડોની વચ્ચે બનેલી ટનલમાંથી ગુડઝ ટ્રેન પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહાડો વચ્ચે દોડતી આ ટ્રેનનો વીડિયો ઉત્તરાખંડના દેવ પ્રયાગથી શ્રીનગરનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024ના […]

Continue Reading

જાણો ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની લીધેલી મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ગૃહ મંત્રાલયના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે […]

Continue Reading

શું ખરેખર કેનેરા બેંકને કેનેડા સમજી ભાજપાના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

વાયરલ તસવીરમાં ડિજીટલી ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવિક તસવીરમાં કેનેરા બેંક ન હતી. વાસ્તવિક ફોટો વર્ષ 2020માં ઉટીમાં ભાજપના સભ્યોની એક ઘટનાની છે. ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, કેનેરા બેંકની શાખાની બહાર બીજેપી સમર્થકોને પ્રદર્શન કરી રહેલા કથિત રૂપે એક ફોટો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીફ જસ્ટીસનું પદ હોય છે કે કેમ…? અને કોઈ ભારતીયને આ પદ મળ્યુ હોવાના મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જે મેસેજ આંતરાષ્ટ્રીય કોર્ટને લઈને હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારીની નિમૂણંક કરવામાં આવી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ […]

Continue Reading

ઈઝરાયેલના પ્રધાનમંત્રીનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નેતનયાહુના આ વીડિયોને લેબનોનમાં 17 સપ્ટેમ્બરના થયેલા પેજર બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2021નો છે. 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને 2800 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના સભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લેબનનની સરકાર અને હિઝબુલ્લાહ બંનેએ આ […]

Continue Reading

Fact Check: શું CPI(M) ના ભૂતપૂર્વ મહાસચિવ સ્વર્ગસ્થ સીતારામ યેચુરી ખ્રિસ્તી હતા…? જાણો શું છે સત્ય….

CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બર 2024ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ. તસવીરમાં હિન્દીમાં લખેલું બેનર દેખાય છે, “કોમરેડ સીતારામ યેચુરી અમર રહે”, જેની સામે એક શબપેટી છે અને ઘણા લોકો આસપાસ ઉભા છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “સીતારામ યેચુરી ખ્રિસ્તી […]

Continue Reading

Fake News: ચંદ્રબાબુ નાયડુનો NDA છોડવાનો દાવો ખોટો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમા કેન્દ્રની સરકારના ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ ગત વર્ષે સામુહિક આપઘાત કર્યો હતો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક સાથે સાત સભ્યોની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કોંગ્રેસ મુસ્લમાનની પાર્ટી છે તેવું નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો દ્વારા બ્રિટનની રાણીને સલામી આપી હતી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી […]

Continue Reading

જાણો ખાડામાં પડેલા જેસીબીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડામાં પડેલા જેસીબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડામાં પડેલા જેસીબીનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડામાં પડેલા જેસીબીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ […]

Continue Reading

કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા…જાણો શું છે સત્ય….

કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે […]

Continue Reading

Fake News: શું ખરેખર મહાત્મા ગાંધી ડો બાબાસાહેબઆંબેડકરને નમન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ કરેલો છે. મહાત્મા ગાંધી બાબા સાહેબને પગે લાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. બાબા સાહેબના ફોટોમાં ગાંધીજીના ફોટોને મુકી એડિટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બાબા સાહેબ આંબેડકરની સામે મહાત્મા ગાંધીને નમન કરેલા જોઈ શકાય છે. […]

Continue Reading