દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થવા અંગેના વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશનો એક સમાચાર અહેવાલ વાયરલ થઈ રહ્યો છે. આ અહેવાલ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થયું છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ […]

Continue Reading

શું ખરેખર બેંકો દ્વારા નવા ચાર્જ લાગુ કરવામાં આવશે..? જાણો શું છે સત્ય..?

Manish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New rate chart for normal banking services” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ, તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશના ટકા ભારતીય રૂપિયા કરતાં 15 પૈસા મજબૂત છે…? જાણો શું છે સત્ય….

‎ ‎Faruk Sumara નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  સિતેર વર્ષમાં પહેલીવાર બાન્ગલાદેશનો રુપિયો ભારતીય રુપિયા કરતાં પંદર પૈસા મજબુત.????? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,  સિત્તેર વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશનો રુપિયો ભારતીય રૂપિયા કરતાં પંદર પૈસા મજબૂત થયો […]

Continue Reading