બિહારમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….
બિહાર સરકારે શાળાની રજાઓ રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે શાળાની રજાઓ 23 થી ઘટાડીને 11 કરી દીધી છે. 22 થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12 નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19 થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા […]
Continue Reading