શું સંગરૂરમાં પોલીસના લાઠીચાર્જમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

સંગરૂરમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે થયું ન હતું. વિરોધીઓ દ્વારા બેદરકારી પૂર્વક ચલાવવામાં આવી રહેલી ટ્રેક્ટર ટ્રોલીએ એક ખેડૂતનું મોત નીપજ્યું હતું અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ઇજા પહોંચાડી હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં સંગરૂર જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક કિશાનનેતાનું મોત થયુ […]

Continue Reading

એક જ ફ્રેમમાં રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહનનું ચિત્ર ડિજિટલી એડિટ કરવામાં આવ્યું છે…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહન મોડ એકસાથે દર્શાવતી તસવીર એડિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં એરોપ્લેન, ટ્રેન, બસ, બોટ એક ફ્રેમમાં એકસાથે જોવા મળે છે. યુઝર્સ કહી રહ્યા છે કે રેલ, રોડ, પાણી અને હવા અને ચાર […]

Continue Reading