શું ખરેખર ટોલો ન્યુઝના પત્રકારની તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય.

હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તાલિબાનને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. તાલિબાનના કબ્જા બાદ સોશિયલ મિડિયામાં સાચા-ખોટા ઘણા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ન્યુઝ સંસ્થા ટોલો ન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ઉજ્જૈનનો એક વિડિયો ઇન્ટરનેટ પર ફરતો હતો અને જે સોશિયલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો, તે વિડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ જ વિડિયો સાથે જોડીને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં ઘણા પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરેલા અને જેસીબીની મદદથી બંદોબસ્ત તોડતા જોઈ શકો છો. આ […]

Continue Reading