શું ખરેખર 1 ફેબ્રુઆરી 2021ના મહારાષ્ટ્ર મુંબઈના બોરિવલીનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

મુંબઈમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસને કારણે 23 માર્ચ 2020ના રોજ મુંબઇની લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. 15 જુલાઈ 2020 ના રોજ, આરોગ્ય, સેનિટેશન અને સરકારી કર્મચારીઓ જેવા ચોક્કસ લોકો માટે ફરી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ 10 મહિના પછી 1 ફેબ્રુઆરીના સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ શરૂ […]

Continue Reading

શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading