શું ખરેખર દિલ્હીના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે તેની સાથે એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી પોલીસના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર સાંસદ દિપેન્દ્ર હુડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિસાન આંદોલન ને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દિપેન્દ્ર હુંડાના નામથી વાયરલ મેસેજને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિપેન્દ્ર હુંડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી અને કિસાન આંદોલનમાં જોડાયા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading