શું ખરેખર સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બનશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં હમેશાં 26 જાન્યુઆરીના એટલે કે ગણતંત્ર દિવસની પરેડમાં વિદેશી મહેમાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહે છે. આ વર્ષે પણ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. પરંતુ કોરોનાના કારણે તેમનો પ્રવાસ રદ થયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં તેમજ સ્થાનિક મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર મુરાદાબાદમાં વોર્ડબોયનું કોરોના વેક્સિનને કારણે થયું મોત…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

શું ખરેખર ટાટા દ્વારા ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટાટા કંપનીના લોગો વાળી એક કાર જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટાટા દ્વારા એક ઈલેક્ટ્રીક કાર માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવી રહી છે. જે કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 1000 કિમિ ચાલશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading