શું ખરેખર સરકાર દ્વારા સરકારી કર્મચારીના પગારમાં કપાત મુકવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં સરકારી કર્મચારીને સંબોધીને સમાચાર આપવામાં આવેલા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આવતા વર્ષથી સરકારી કર્મચારીની સેલેરી ઘટશે, મોદી સરકાર દ્વારા તેમના માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને લઈને અયોધ્યા રામ મંદિર અંગેનો વાયરલ દાવો ખોટો છે.? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઘણા સમયથી મિડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ મેસેજ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાની ના પાડી દેવામાં આવી જેનું કારણ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે શિરડી મંદિર એક હિન્દુ સંસ્થા નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading