શું ખરેખર વિરાટ કોહલી રણુજાના રામાપીરના દર્શને આવ્યા હતા…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વિરાટ કોહલીની રણુજાના રામાપીર મંદિરની મુલાકાત દરમિયાનનો નહીં પરંતુ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરની મુલાકાત દરમિયાનનો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. જેમાં દર્શન કરતા સમયે પુજારી વિરાટ કોહલીને આશીર્વાદ આપતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને […]
Continue Reading