શું ખરેખર ત્રણ મહિના માટે સરકાર દ્વારા ફ્રી રિચાર્જની ઓફર આપવામાં આવી…? જાણો શું છે સત્ય….
સોશિયલ મીડિયા થકી ઠગો દ્વારા લોકોને છેતરવાના ઘણા કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે તહેવાર સમયે સોશિયલ મીડિયામાં લોકોને છેતરવા માટે ફ્રી રિચાર્જના નામે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હોય છે. હાલમાં એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા 3 મહિના માટે એરટેલ, જીઓ અને વીઆઈના યુઝર્સ માટે […]
Continue Reading