મોહમ્મદ શામી સહિત ત્રણ ભારતીય ખેલાડીને કાયમી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

ભારતની ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને લઈ સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. જેમાંની આ પણ એક અફવા છે. કોઈપણ ખેલાડીને લઈ બીસીસીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ, ભારતીય ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading