શું ખરેખર અમિત શાહ દ્વારા લાલ કૃષ્ણ અડવાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
લાલ કૃષ્ણ અડવાણી અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જ્યારે અમિત શાહ તેને રસ્તો આપી રહ્યા છે. તેમનું અપમાન નથી કરી રહ્યા. હાલમાં ભારત સરકાર દ્વારા દેશના પૂર્વ ગૃહમંત્રી લાલ અડવાણીને હાલમાં ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ […]
Continue Reading