શું ઓડિશામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા પીએમ મોદી બેસી ગયા હતા…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા જ ખુરશી પર બેસી જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો ખોટો છે. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ જ પીએમ મોદી બેઠા હતા.  ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભાજપ તરફથી મોહન ચરણ માઝીએ ઓડિશાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી, અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા […]

Continue Reading