શું ખરેખર ગુજરાતમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકને ફરજીઆત રિટાયર કરાશે…? જાણો શું છે સત્ય….
JD Der નામના ફેસબુક યુઝર દ્વારા 4200 ગ્રેડ પે અમારો અધિકાર નામના ફેસબુક પજ પર તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નેતાઓ 80 વર્ષે પણ કામ કરી શકે… શિક્ષકો 50 વર્ષે કામ નો કરી શકે.. — feeling heartbroken.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]
Continue Reading