G20 સમિટ દરમિયાન રાજઘાટ મુલાકાતના વીડિયોમાં રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાંથી “અલ્લાહ” શબ્દ હટાવવામાં આવ્યો નથી…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત ખાતે યોજાયેલ G20 શિખર સંમેલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં વાગી રહેલા ભજન રઘુપતિ રાઘવ રાજારામમાંથી અલ્લાહ શબ્દ હટાવીને બીજા શબ્દો મૂકવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

‘નર શરીર અનમોલ રે પ્રાણી’ એ ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ પ્રેમ ભૂષણ મહારાજે ગાયું છે… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામના ભજનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયું છે તેમનો આ અવાજ છે. પરતું ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading