સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके […]

Continue Reading