શું ખરેખર પરેશ રાવલ દ્વારા હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજા-રજવાડાઓને વાંદરા કહ્યા…? જાણો શું છે સત્ય….
વર્ષ 2017ની વિધાનસભાનીં ચૂંટણી દરમિયાન પરેશ રાવલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ હતુ. જે બાદ તેઓએ રાજપૂત સમાજની માંફી પણ માંગી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપાના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવલનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં તેઓ સરદાર પટેલને કેન્દ્રમાં રાખી રાજા-રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપી […]
Continue Reading