શું ખરેખર હઝરત નિઝામુદ્દિન ટ્રેનનું નામ મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનને સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હઝરત નિઝામુદિન ટ્રેનનું નામ બદલી મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામમાં બદલાવ કરવામાં […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ લાગશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, બેંકમાં ચોથી વખત રૂપિયા જમા કરાવશો તો 40 રૂપિયા અને ઉપાડશો તો પણ 100 રૂપિયા ચાર્જ વસુલ કરશે, જે નિયમ બેંક ઓફ બરોડા દ્વારા નવેમ્બર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading