શું ખરેખર બીજાપુર નક્સલી હુમલામાં ભાજપાના બે નેતાઓની ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં છતીસગઢમાં નક્સલી હુમલો થયો હતો. જેમાં 22 જવાનો શહીદ થયા હતા. જે બાદ સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “બીજાપુરના નક્સલી હુમલા માટે ભાજપના નેતા જગત પુજારી સહિત 2 નેતાની ધરપકડ કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છત્તીસગઢના બિજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading