શું ખરેખર તિરૂપતિ બાલાજીના ચેરમેન ક્રિસ્ચન અને સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી મુસ્લિમ છે…? જાણો શું છે સત્ય…
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના બે મોટા ટ્રસ્ટને લઈ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ ચંદ્રશેખર રેડ્ડી છે અને તે મુસ્લિમ છે તેમજ સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી પણ મુસ્લિમ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]
Continue Reading