અભિનેત્રી તાપસી પન્નુએ તેની ફિલ્મ ‘દોબારા’ ફ્લોપ જતાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના બોયકોટના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેત્રી તાપસી પન્નુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી તાપસી પન્નુએ તેની ફિલ્મ ‘દોબારા’ ફ્લોપ જતાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading