શું ખરેખર ગુજરાતની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી કમિશ્નર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પૂર્વ ચૂંટણી કમિશ્નર ટીએસ કૃષ્ણમૂર્તિનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “गुजरात और हिमाचल प्रदेश का चुनाव बीजेपी ने ईवीएम हेकिंग से जीता है : टी एस कृष्णमूर्ति पूर्व चुनाव आयुत्क”. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ટીએસ કૃષ્ણમૂર્તિ […]
Continue Reading