શું ખરેખર જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો…? જાણો શું છે સત્ય….
હાલમાં ટીવીનાઈન ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની વેક્સિનને લઈ માહિતી આપવામાં આવી હતી. જેમાં વિપક્ષના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં પ્રાઈવેટ કે સરકારી કોઈપણ વિભાગ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી. પૈસા આપવા છતા લોકોને વેક્સિન નથી મળી રહી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]
Continue Reading