શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…
Jaswant G. Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝીલેન્ડ ના વડાપ્રધાન ને કોરોના માંથી સ્વસ્થ થતા ત્યાં ના એક હિન્દૂ મંદિર માં પૂજા કરવા ગયા. *ઉજ્જનવાડા* ના દેવરામભાઇ રાવલ (પંડિત) દ્વારા વિધિ સંપન કરવામાં આવી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 103 લોકોએ તેમના […]
Continue Reading