અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ
અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના નામની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન […]
Continue Reading