Altered: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓવેસીનો આ ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

ઓરિજનલ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસદુદ્દીન ઓવેસી સાથે બેઠા હોય એવું ક્યાંય જોવા મળતું નથી. વાસ્તવિક ફોટોમાં ઔરંગાબાદના AIMIM ના નેતા શરીફ નક્સબંદી અસદુદ્દીન ઓવેસી અને ઈમ્તિયાઝ જલીલને મળ્યા હતા એ સમયનો આ ફોટો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા ક્લેકટરને ઠપકો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુરશી પર બેસેલ વ્યક્તિ લોકડાઉનને લઈ પોતાની વ્યથા જણાવી રહ્યો છે. તેમજ ઔરંગાબાદના અધિકારીઓ પર તે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા લોકડાઉનને લઈ ક્લેકટરને ખખડાવવામાં આવ્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading