Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે. લોકસભા ચૂંટણી માટે ભાજપના રાજકીય અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલૌરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

જાણો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના વીડિયોનું શું છે સત્ય….

ગુજરાત ખાતે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચારેતરફ અરેરાટી મચાવી દીધી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કહ્યું કે રામમાં ‘એમ’ એટલે મોહમ્મદ…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે રામમાં ‘રા’ એટલે રામ અને ‘એમ’ એટલે મોહમ્મદ. અશોક ગેહલોતે આમ કહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા રામમાં ‘રા’ એટલે […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા હાલમાં મસ્જિદની મુલાકાત લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading