શું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી……? જાણો શું છે સત્ય…..

આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈ ગરબાનું આયોજન કરવુ કે નહિં તે અંગે ભારે ખેચતાણ ચાલી રહી હતી. ત્યારે આ વચ્ચે એક ન્યુઝ ચેનલની પ્લેટ વાયરલ થઈ રહી હતી અને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગામડામાં નવરાત્રી ચાલુ રહેશે જ્યારે શહેરમાં બંધ રહેશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જામનગરમાં નવા કોરોનાનો કોઈ પોઝિટીવ દર્દી નોંધાયા નથી. : ક્લેકટર રવિશંકર

જામનગરમાં સોમવારના તારીખ 27 એપ્રિલ 2020ના બપોર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દહેશત ફેલાઈ હતી. તેનું કારણ છે બપોર બાદ સ્થાનિક મિડિયામાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારો, કોરોનાના વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના સમાચાર ગુજરાતના સ્થાનિક મિડિયામાં સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.  DIVYABHASKAR  ZEE24KALAK હવે આ સમાચારને […]

Continue Reading