શું ખરેખર હાલમાં ચીન સાથેની લડાઈમાં ઘાયલ સૈનિક સુરન્દ્રસિંહની તસ્વીર છે.? જાણો શું છે સત્ય…

Tushar Talaviya spg નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#ચીન નાં હુમલામાં ઘાયલ જવાન #સુરેન્દ્રસિંહ એ તેના #પિતાને અને કરેલી વાત  કે આપડા 👉 ૩૦૦ થી ૪૦૦. 👈 જ જવાન હતાં અને #ચીનીયાવ ,👉 ૨૦૦૦ થી ૨૫૦૦ 👈હતાં ઓચિંતા અમે કેમ એના વચ્ચે આવિગ્યા ખબર જ ન રય એની પાસે #ચાબુક #લાકડિયું અને #પત્થર હતાં જેનાથી એ લોકો અમારા પર #હુમલો j કરવા માંડયા અને #ભારતીય #જવાનો પાસે કઈ જ […]

Continue Reading