શું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી..? જાણો શું છે સત્ય…

Tapariya Ashwinsinh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક તસ્વીર અર્ધમૃત કિશાન પર દંડા ચલાવતી ઉન્નાવ પોલીસ બીજી તસ્વીર ઉત્તર પ્રદેશ ના રીક્ષા ચાલકો ના વાહન પર દંડા ચલાવતી પોલીસ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ […]

Continue Reading