શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Zakir Patrawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા ની આજે  પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે ગુજરાતના જીલ્લા મા CRPF તૈનાત. ગોઘરા, વડોદરા, અમદાવાદ, આણદ, દાહોદ,સુરત રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, ભરૂચ ,પોરબંદર,  અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ […]

Continue Reading