શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “હું ડુંગળી-લસણ નથી ખાતી તેથી એની કિંમતને અને મારે કોઈ લેવાદેવા નથી”…? જાણો શું છે સત્ય…
Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હુ ડુંગળી-લસણ નથી ખાતી એટલે એની કિંમત ને અને મારે કોઈ લેવાદેવા નથી : નિર્મલા સિતારમન (નાણામંત્રી). આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં […]
Continue Reading