શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પર યોગી સરકાર પર વિવાદિત નિવેદન આપવાને કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની સાથે સોશિયલ મીડિયા પર સોમનાથ ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ […]
Continue Reading