ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ કોઈ આદેશ બહાર નથી પાડ્યો… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. આ મેસેજ છેલ્લા ઘણા વર્ષો થી વાયરલ થઈ રહ્યો છે.  હાલમાં મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં માહિતી આપતા જણવવામાં આવ્યુ છે કે, “વોટ્સએપ ગ્રુપ એડમીને પોતાના ગ્રુપમાં કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલનાર વ્યક્તિને […]

Continue Reading

શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે…? જાણો શું છે સત્ય….

હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading