વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટ કરેલો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’. પરંતુ ફેક્ટ […]

Continue Reading

લૂંટ કરતા તુટેલી મૂર્તિને સાંપ્રદાયિક રંગ આપી ખોટી રીતે ફેલાવવામાં આવી રહી.. જાણો શું છે સત્ય…

ZalaMahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સત્ય બતાવામાં કોઈને પૂછવાની જરૂર નથી.. ગેટ બજાર મહાકાળી મંદિર સિલીગુડી પશ્ચિમ બંગાળમાં મહાકાળીમાંની મૂર્તિ તોડી હતી. બંગાળમાં ગુંડારાજમાં મમતાના રાજમાં ગુંડારાજ..કોઈ ધર્મનિરપેક્ષ, કે મીડિયા કંઈ કહેશે?,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading