શું ખરેખર ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરીને દિક્ષાંત સમારોહમાં […]

Continue Reading