ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેશનકાર્ડને લગતી કેટલીક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવો […]
Continue Reading