FAKE: શું પુતિને ભારતને રશિયા યુક્રેન યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી હતી…? જાણો શું છે સત્ય….
CNN ન્યૂઝ પ્લેટને શેર કરીને, સોશિયલ મિડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને રશિયા-યુક્રેનના ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. નહિંતર, ભારતે પુતિનના આદેશનું પાલન ન કરવાના પરિણામો ભોગવવા પડશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, CNN ન્યૂઝ પ્લેટની નકલી અને ફોટોશોપ કરેલી […]
Continue Reading