14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરીના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading

14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરીના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading

14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading

પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો વીડિયો ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vikas Classes નામના ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 15-16 જૂનની રાતે લદ્દાખમાં 14 હજાર ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હુમલો પથ્થરો, લાકડીઓ અને ધારદાર ચીજોથી કરવામાં આવ્યો હતો. ભારતના કમાન્ડિંગ […]

Continue Reading

શું ખરેખર આ સીસીટીવી ફુટેજ પુલવામા હુમલાના છે…? જાણો શું છે સત્ય…

Er Chirag Rupavatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો તેનો CCTV નો વીડિયો. આ પોસ્ટને લગભગ 85 જેટલા લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 276 લોકો દ્વારા […]

Continue Reading