શું સંગરૂરમાં પોલીસના લાઠીચાર્જમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

સંગરૂરમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે થયું ન હતું. વિરોધીઓ દ્વારા બેદરકારી પૂર્વક ચલાવવામાં આવી રહેલી ટ્રેક્ટર ટ્રોલીએ એક ખેડૂતનું મોત નીપજ્યું હતું અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ઇજા પહોંચાડી હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં સંગરૂર જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક કિશાનનેતાનું મોત થયુ […]

Continue Reading