શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…

‎‎Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય

Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ…! જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- ‘અમે રાજપૂત કૂળના સંતાનો છીએ’  અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત […]

Continue Reading