શું ખરેખર પરષોતમ રૂપાલાએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારેને દેશના હિત માટે ગણાવ્યા…? જાણો શું છે સત્ય….

Naresh Viraniનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જો ખરેખર #રાષ્ટ્રહિત ની વાત હોય અને પેટ્રોલ ડીઝલ થી દેશ ની આર્થિક ઇકોનોમી સુધરતી હોઈ તો પેટ્રોલ ડીઝલ ના 70 નહીં પુરા 100 રૂપિયા લીટર ના હોવા જોઈએ..કરો કરો જલ્દી ભાવ વધારો કરો દેશ ને નુકશાન જવું જ ન જોઈએ…” શીર્ષક સાથે […]

Continue Reading

શું એક જ દિવસમાં પેટ્રોલના ભાવમાં થયો 3 રૂપિયાનો વધારો…! જાણો શું છે સત્ય…

Fan Of Der નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈલેકશન પૂરુ વિકાસ ચાલું.. ફક્ત એક જ દિવસમા પેટ્રોલ પર 3 રુપિયા વધારો કરી ભારત લુંટો યોજના ફરી લાગુ થઈ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 331 લોકોએ લાઈક કરી […]

Continue Reading