શું ખરેખર જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી…? જાણો શું છે સત્ય…
ગુજરાતી દેશી ઢોલ ના તાલે નામના ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પૂરી ના જગન્નાથ મંદિર ના શિખર પર આગ. પૂજારી એ દેશમાં મોટી હોનારત ની કરી આશંકા. આવું ક્યારેય બન્યું નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]
Continue Reading