શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….
“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું, Archived Link ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી […]
Continue Reading